ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ?

કારતક સુદ એકાદશી
કારતક વદ એકાદશી
કારતક વદ પાંચમ
કારતક સુદ પાંચમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે.
ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય.
રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે.
રાસડા મોટેભાગે પુરુષો લે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP