ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

રાપરદેવનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
રવેચીનો મેળો
જખનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

નાનાભાઈ ભટ્ટ
રવિશંકર મહારાજ
મનુભાઈ પંચોળી દર્શક
પરીક્ષિણ મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાય ગોહરીનો મેળો - દાહોદ
રવેચીનો મેળો - રાપર
ગોળ ઘોડીનો મેળો - સુરત
માણેકઠારીનો મેળો - રૂપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP