ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

જામનગર
કચ્છ
સુરેન્દ્રનગર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

સર્વજન હિતાય, સર્વજન સુખાય
યોગઃ કર્મસુ કૌશલમ્
જાગૃતમ અહર્નિશમ્
બહુજન હિતાય બહુજન સુખાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

જુગતરામ દવે
કુવરજીભાઇ
ભાઇલાલ પટેલ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?

ભોગાવો-મોરધારના ડુંગરમાંથી
શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી
લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી
સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP