GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જીએસટીમાં ત્રણ જુદા પ્રકારના ઑડિટ હોય છે. તે કયા છે ?

જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, ખાસ ઑડિટ અને સુપરફિસિયલ ઑડિટ
જો રૂા. 3 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, સામાન્ય ઑડિટ અને ખાસ ઑડિટ
જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, સામાન્ય ઑડિટ અને ખાસ ઑડિટ
જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, ખાસ ઑડિટ અને ગુપ્ત ઑડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંકમાં રહેલ નિયત થાપણો એ કોઈ ધિરાણ પ્રોજેક્ટ માટે ઉપાડવાની દરખાસ્ત હોય તો, થાપણ પરના વ્યાજની ખોટ ___ પડતર છે.

સીમાંત
વૈકલ્પિક
તફાવત
પુનઃસ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ રિપોર્ટના સંબંધીત નીચેના વિધાનો ધ્યાનમાં લઈ કયું વિધાન / કયાં વિધાનો ખોટું / ખોટાં છે તે નક્કી કરો.
(I) SA 700 વપરાય છે, “નાણાકીય પત્રક સંબંધિત અભિપ્રાય ઘડતર અને રિપોર્ટીંગ (અહેવાલ) માટે"
(II) ઑડિટ અહેવાલ એ કર્મચારીઓના કાર્યોનું પ્રતિબિંબ છે.
(III) ઑડિટ અહેવાલ એ ઑડિટરની નિમણૂક કરનાર સત્તાધીશોને સંબંધિત હોય છે.
(IV) નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ નોંધપાત્ર બાબતોમાં આરક્ષણ ન હોય ત્યારે ઑડિટર સ્વચ્છ અહેવાલ આપે છે.

માત્ર (II) અને (IV)
માત્ર (III)
માત્ર (I) અને (II)
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટોક અને પુરવઠાના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ?

સ્ટોક અને પુરવઠો એક જ છે.
પુરવઠો એ સ્ટોકની રકમ છે કે જે નિયત કિંમતે વેચાણ માટે આપવામાં આવે છે.
સ્ટોક સંભવિત પુરવઠાને નક્કી કરે છે.
સ્ટોક ઉત્પાદનમાંથી આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાકીય પત્રકોમાં રહેલ નાણાકીય માહિતીની નાણાકીય અભિવ્યક્તિમાં ફેરફારને ___ કહેવાય.

વિદેશી પ્રવાહન
વિદેશી વ્યવહારો
વિદેશી ચલણ રૂપાંતરણ
વિદેશી ફૂગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા...
(I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું.
(II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
(I) અને (II) ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP