GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની રાજકોષીય નીતિમાં નાણાકીય સેવા વિભાગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું આ વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ?

ગૃહ ધિરાણ
પેન્શન સુધારા
ઔદ્યોગિક નાણા
સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ?

તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે.
જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય
જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે.
પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘‘ઉત્કલ્પના એ માનવે શોધેલું સૌથી શક્તિશાળી સાધન છે, જેના દ્વારા નવું જ્ઞાન સંપાદિત કરી શકાય છે." પરિકલ્પનાની ઉપરની વ્યાખ્યા ___ એ આપી છે.

વુડવર્થે
એફ. એન. કર્લિગરે
કાર્લ પિયર્સને
પી. વી. યંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતરિક ઑડિટની જરૂરિયાત નથી ?

પરંપરાગત વ્યવસાયિક પધ્ધતિઓ (મૉડૅલ્સ)
જરૂરિયાતની અનુવૃત્તિ વધારવા
વધુને વધુ સ્પર્ધાત્મક વાતાવરણ
વ્યવસાયનું વધેલ કદ અને જટિલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સૂત્ર બિંદુ સાપેક્ષતા માપવાનું છે ?

બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ
બિંદુ સાપેક્ષતા = માંગ વક્રનું ઉપરનું આત્યંતિક બિંદુ / માંગ વક્રનું નીચેનું આત્યંતિક બિંદુ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગવક્રનો નીચેનો ભાગ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી ગિયરીંગ ગુણોત્તર એ સ્થિર વ્યાજવાળા ભંડોળ અને ઈક્વિટી શૅરહોલ્ડરના ભંડોળનું પ્રમાણ છે. નીચેના પૈકી કયું મૂડી ગિયરીંગ ગુણોત્તરના સંબંધિત નથી ?

તે ઈક્વીટી શૅરહોલ્ડરની કમાણીની નબળાઈની કક્ષા સૂચવે છે.
તે સંસ્થામાં સ્થિર વ્યાજવાળા ભંડોળમાં ફેરફાર થવાથી ઈક્વીટી શૅરહોલ્ડરોને મળતા લાભોમાં થતા ફેરફાર સૂચવે છે.
તે પેઢીને સંકેત આપે છે કે જે ઈક્વીટી પરનો વેપારની કામગીરી કરે છે.
સ્થિર વ્યાજવાળા ભંડોળના ગુણોત્તરમાં પ્રેફરન્સ શૅરનો સમાવેશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP