GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અંદાજપત્ર એ જાહેર નાણાંકીય સાધનો મૂળ અને ઉપયોગ નક્કી કરે છે ત્યારથી તે સરકારના ચોક્કસ મુખ્ય કાર્યોને પરિપૂર્ણ કરવાની પ્રક્રિયામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું તે પ્રકારનું કાર્ય નથી ?

રાજદ્વારી કાર્ય
આર્થિક કાર્ય
રાજકીય કાર્ય
સામાજીક કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વેપારી બેંકોએ સમાજના બહોળા વર્ગને લાભ આપવા માટે નવીન ક્રેડિટ યોજનાઓ અને સગવડો અંગે પોતાની કામગીરીમાં વિવિધ સ્તરે ખાસ ધ્યાન આપેલ છે. નીચેની યોજનાઓને તેમના શરૂઆતના વર્ષોથી ક્રમાનુસાર ગોઠવો.
(I) વ્યાજના વિભેદક દરની યોજના
(II) ક્રેડિટ અધિકૃતતા યોજના
(III) રોજગારલક્ષી યોજનાઓ
(IV) લઘુમતી સમુદાયને એડવાન્સ

(II), (I), (III), (IV)
(I), (II), (III), (IV)
(IV), (III), (II), (I)
(III), (I), (IV), (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ.
(II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી.
(III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે.
(IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.

એકપણ નહીં
(II) અને (IV)
બધાં જ
(I) અને (III)

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નિયમ પ્રમાણે પાછલા વર્ષની આવક આકારણીપાત્ર છે કારણ કે આકારણી વર્ષના પછીના વર્ષની આવકના ચોક્કસ અપવાદ છે. નીચેના પૈકી આવા અપવાદમાં કયો વિકલ્પ નથી ?

ચાલુ ધંધાની આવક
વહાણવટામાંથી બિનનિવાસી ભારતીયની આવક
ટૂંકાગાળા માટે રચાયેલ મંડળની આવક
કાયમી અથવા લાંબા સમય માટે ભારત છોડી જઈ રહેલ વ્યક્તિની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચાં છે ?
(I) અંતિમ ડિવિડન્ડ સામાન્ય સભામાં જાહેર થાય છે.
(II) વૈધાનિક ઑડિટરની નિમણૂક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા થાય છે.
(III) આંતરિક ઑડિટરને બોર્ડ દ્વારા દૂર કરી શકાય છે.
(IV) જો ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે બેંક અથવા લેણદારોને આપેલ હોય તો ઑડિટરે આ માન્યતા ડિબેન્ચર ટ્રસ્ટી દ્વારા આપેલ છે, તે નિશ્ચિત કરવું જરૂરી છે.

આપેલ તમામ
માત્ર (I) અને (II)
માત્ર (I)
માત્ર (I), (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ સલામતીનો ગાળો સુધારવાની પધ્ધતિ નથી ?

સમતૂટબિંદુને ઉચ્ચતમ સ્તર પર જાળવી રાખીને
વેચાણ કિંમતમાં વધારો
સ્થિર પડતર ઘટાડીને
વેચાણ જથ્થામાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP