GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એ ___ નો ભાગ છે. આંકડાશાસ્ત્રીય પ્રક્રિયા નિયંત્રણનો આંકડાશાસ્ત્રીય ઉત્પાદન નિયંત્રણનો આંકડાશાસ્ત્રીય નિવારણ અને અંકુશનો આંકડાશાસ્ત્રીય કિંમત નિયંત્રણનો આંકડાશાસ્ત્રીય પ્રક્રિયા નિયંત્રણનો આંકડાશાસ્ત્રીય ઉત્પાદન નિયંત્રણનો આંકડાશાસ્ત્રીય નિવારણ અને અંકુશનો આંકડાશાસ્ત્રીય કિંમત નિયંત્રણનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું નુકશાન આગળ ખેંચી ન શકાય, જો નુકશાનનું પત્રક સમયસર જમા કરાવવામાં ન આવ્યું હોય ? માત્ર ઘોડાદોડ થયેલ માલિકી કે જાળવણીની પ્રવૃત્તિનો ખર્ચ માત્ર ધંધાકીય નુકશાન (સટ્ટાખોરીથી થયેલ કે અન્ય) આપેલ તમામ માત્ર મૂડી નુકશાન માત્ર ઘોડાદોડ થયેલ માલિકી કે જાળવણીની પ્રવૃત્તિનો ખર્ચ માત્ર ધંધાકીય નુકશાન (સટ્ટાખોરીથી થયેલ કે અન્ય) આપેલ તમામ માત્ર મૂડી નુકશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતની ચૂકવણી સમતુલાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.(I) 1956-57થી 1975 -76 ના સમયગાળો (સમયગાળો-I) અને 1980-81 થી 1990-91નો સમયગાળો (સમયગાળો-III) દરમિયાન સતત ચૂકવણી સંતુલનની સમસ્યા રહી છે.(II) 1976-77 થી 1979-80 (સમયગાળો-II) દરમિયાન ચૂકવણી – સંતુલન અને વિદેશી વિનિમય અનામતોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો દેખાયો છે. (I) અને (II) બંને ખોટાં છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. (I) અને (II) બંને ખોટાં છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું 'માંગ જથ્થામાં' ફેરફાર દર્શાવે છે ? સંલગ્ન વસ્તુની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ ઉપભોક્તાની પસંદગીમાં ફેરફાર – સેટરિશ પરિબસ ઉપભોક્તાની આવકમાં ફેરફાર – સેટરિશ પરિબસ વસ્તુની પોતાની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ સંલગ્ન વસ્તુની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ ઉપભોક્તાની પસંદગીમાં ફેરફાર – સેટરિશ પરિબસ ઉપભોક્તાની આવકમાં ફેરફાર – સેટરિશ પરિબસ વસ્તુની પોતાની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) “નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ? પ્રો. મિલ્ટન ફિડમેન પ્રો. રાઈટ્સમેન પ્રો. ડેલ્ટન પ્રો. એમ. એચ. ડીકોક પ્રો. મિલ્ટન ફિડમેન પ્રો. રાઈટ્સમેન પ્રો. ડેલ્ટન પ્રો. એમ. એચ. ડીકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતીય EXIM બેંકના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ? EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે. ખરીદનારની શાખ વધારે છે. મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે. EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે. ખરીદનારની શાખ વધારે છે. મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP