GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એ ___ નો ભાગ છે.

આંકડાશાસ્ત્રીય ઉત્પાદન નિયંત્રણનો
આંકડાશાસ્ત્રીય નિવારણ અને અંકુશનો
આંકડાશાસ્ત્રીય પ્રક્રિયા નિયંત્રણનો
આંકડાશાસ્ત્રીય કિંમત નિયંત્રણનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી.
(II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી.
(III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં.
સાચો વિકલ્પ પસંદ કરો.

બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (III) સાચું છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાંકીય નીતિની મર્યાદાઓના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈ અને સાચો જવાબ પસંદ કરો.
(I) નાણાંકીય નીતિ વ્યાપક ફલક પર કામગીરી કરે છે, કે જે સંકડામણ અને તંગીની ઓછી વિચારણા કરે છે, જ્યારે સૂક્ષ્મ કક્ષાએ વ્યવહારનો સામનો કરે છે.
(II) નાણા બજારમાં વિભાગીકરણનું અસ્તિત્વ ન હોવું.

(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ?

પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે.
જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે.
જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય
તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટનો ઉદ્દેશ ___ પર એકંદરે અભિપ્રાય ઘટાડવાનો છે.

પડતર પત્રક
આપેલ પૈકી એક પણ નહીં
નાણાકીય પત્રક
હિસાબી ચોપડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપની ધારા 2013, ની પેટાકલમ (1) મુજબ કોઈપણ કંપની પોતાના નફા કે અનામતોને પૂર્ણ ભરપાઈ બોનસ શૅર બહાર પાડવા માટે મૂડીકૃત કરી શકે નહી, સિવાય કે –

નિયત થાપણ કે સલામત દેવાની ચૂકવણી કે જેમાં વ્યાજ કે મુદ્દલ ચૂકવવામાં ચૂક ન થયેલ હોય તો.
આપેલ તમામ
બોર્ડની ભલામણોને આધારે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી સત્તા આપેલ હોય.
આર્ટિકલ્સ દ્વારા સત્તા આપેલ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP