ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું સુષિર વાદ્ય છે ? પાવરી શુક્તિ પિનાકી ભાણ પાવરી શુક્તિ પિનાકી ભાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ? ફાગણ માસમાં વરસાદના મોસમમાં શિયાળામાં પાક તૈયાર થાય ત્યારે ફાગણ માસમાં વરસાદના મોસમમાં શિયાળામાં પાક તૈયાર થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોટવાલની શી ફરજ હતી ? ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. આપેલ તમામ કિલ્લાનું ધ્યાન રાખવું કિંમતોનું નિયમન કરવું. ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. આપેલ તમામ કિલ્લાનું ધ્યાન રાખવું કિંમતોનું નિયમન કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા કચ્છી માલમે વાસકો-દ-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી? રામસિંહ માલમ કાનજી માલમ શ્યામ માલમ વીરજી માલમ રામસિંહ માલમ કાનજી માલમ શ્યામ માલમ વીરજી માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP