ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

ગુણવંતરાય આચાર્ય
પ્રફુલ્લ રાવલ
કરસનદાસ માણેક
દલસુખભાઈ માલવણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
યશોદામા બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

ગોવર્ધન ત્રિપાઠી
મોહમ્મદ માંકડ
સિતાંશુ યશશ્ચંદ્ર
ચંદ્રકાન્ત ટોપીવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP