ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

જયંતિ દલાલ
ઉમાશંકર જોષી
મકરંદ દવે
મનુભાઈ પંચોળી 'દર્શક'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

ભવની ભવાઈ-કેતન મહેતા
કાશીનો દીકરો-કાંતિ મડિયા
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

બાલાશંકર કંથારિયા
બ.ક. ઠાકોર
બાલાભાઈ દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP