ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

ભવની રૂપરેખા
સમરસ બિંદુ
મનની વ્યથા
સ્વાભિમાનના તીર્થસ્થાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

નાનાભાઈ ભટ્ટ
સુરેશ દલાલ
અમૃતલાલ વેગડ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

દલપતરામ
નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ અલીખાન
કુતુબ નાસિરહુસેન
કુતુબ અબ્દુલહુસેન
કુતુબ મલિકહુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP