ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

મનની વ્યથા
સમરસ બિંદુ
ભવની રૂપરેખા
સ્વાભિમાનના તીર્થસ્થાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

સૌભાગ્યસુંદરી
વીણાવેલી
સ્વર્ગસુંદરી
રૂપસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી
ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ
વૈષ્ણવજન - નરસિંહ મહેતા
ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP