ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

સોક્રેટિસ
ઝેર તો પીધા છે જાણી જાણી
દીપનિર્વાણ
તુલસી ક્યારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
જે કોઈ પ્રેમ અંશ અવતરે
વારી જાઉં રે સુંદર શ્યામ
શ્યામ રંગ સમીપે ન જાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

વિનોબા ભાવે
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
ખંડુભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

રમણિક અરાલવાળા
મોહનલાલ પટેલ
મોહનલાલ પરમાર
રમણિક સોમેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP