ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

કે.કા.શાસ્ત્રી
ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધીજી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

ર.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

નટવરલાલ પંડ્યા
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

મુક્તાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ?

ધ્રુવ ભટ્ટ
સુરેશ જોષી
રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP