ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
કે.કા.શાસ્ત્રી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી
જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી
જલાલખાન કમાલખન મંસૂરી
જલાલખાન અલીખાન બલોચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

ડાહ્યાભાઈ ધોળશાજી
મણિશંકર ભટ્ટ
નૃસિંહ વિભાકર
ફુલચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP