ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? રવિશંકર મહારાજ ગાંધીજી કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ગાંધીજી કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી રાવજી પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ? અસૂર્યલોક એકલતાના કિનારા ના કિનારો ના મઝધાર સમયદ્વીપ અસૂર્યલોક એકલતાના કિનારા ના કિનારો ના મઝધાર સમયદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ પર મુઘલ દરબારની કઈ કળાનો પ્રભાવ પડેલો હતો ? છાઉ હલ્લીસક કથક કુચીપુડી છાઉ હલ્લીસક કથક કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ? મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ કરસનદાસ મૂળજી ઈચ્છારામ દેસાઇ મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ કરસનદાસ મૂળજી ઈચ્છારામ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP