ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 22 23 21 11 22 23 21 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ? ઘન વાદ્યો ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી સ્ત્રીઓનાં ઘરેણાં માતાજીના મનામણાંના ગીતો ઘન વાદ્યો ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી સ્ત્રીઓનાં ઘરેણાં માતાજીના મનામણાંના ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. સ્નેહરશ્મિ કલાપી બેફામ ઉશનસ્ સ્નેહરશ્મિ કલાપી બેફામ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP