ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
કે.કા.શાસ્ત્રી
રવિશંકર મહારાજ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ?

ગુલાબદાસ બ્રોકર
ડૉ. હરિવલ્લભ ભાયાણી
સંજુ વાળા
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

પ્રેમ અને જુગુપ્સા
વાત એક ડાળની
મંડળી મળવાથી થતા લાભ
ક્યારેય વિસરાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP