ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ કચ્છ જામનગર ભાવનગર રાજકોટ કચ્છ જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? શંકર વૈદ્ય નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગાંધીજી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ સુંદરજી બેટાઈ સિતાંશુ મહેતા ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ સુંદરજી બેટાઈ સિતાંશુ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? હનુમાન જયંતી જન્માષ્ટમી રામ નવમી મહાશિવરાત્રી હનુમાન જયંતી જન્માષ્ટમી રામ નવમી મહાશિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP