ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

કનૈયાલાલ મુનશી
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
રમણલાલ વ. દેસાઈ
ઈશ્વર પેટલીકર
ચુનીલાલ વ. શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
મણિશંકર રત્નજી ભટ્ટ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP