ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

કનૈયાલાલ મુનશી
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

હરીન્દ્ર દવે
ત્રિભુવન ત્રિવેદી
શિવાનંદ અધ્વર્યુ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP