ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. કનૈયાલાલ મુનશી મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ ઈચ્છારામ દેસાઈ કનૈયાલાલ મુનશી મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? ફાગુ કાવ્ય પદ આખ્યાન સોનેટ ફાગુ કાવ્ય પદ આખ્યાન સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુમા ___ ભાવ પ્રકટ થાય છે. લાઘવ દ્વારા વ્યંગ રીતે ચિત્ર દ્વારા ચોટદાર રીતે લાઘવ દ્વારા વ્યંગ રીતે ચિત્ર દ્વારા ચોટદાર રીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? વાર્તા ચંદ્રાવલી રોહીદાસ રેવાખંડ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રોહીદાસ રેવાખંડ નંદબત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP