ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયું વાક્ય બેહૂદું છે ?

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં.

સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા.
સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા.
એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP