ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ....

અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે.
પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે.
કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે ?

મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી
હિન્દુ સ્થાપત્ય કલા શૈલી
હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી
ગુજરાતી શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP