ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? પીતાંબર પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ કલાપી ચિનુ મોદી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ કલાપી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? હીરબાઈ ચંપાબાઈ ગૌરીબાઈ ચંદા હીરબાઈ ચંપાબાઈ ગૌરીબાઈ ચંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હંસાઉલી નીચેનામાંથી કયા મહાનુભાવ સાથે સંબંધિત છે ? નરસિંહ મહેતા અસાઈત ઠાકર દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા અસાઈત ઠાકર દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? નળાખ્યાન સુદામાચરિત્ર કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ નળાખ્યાન સુદામાચરિત્ર કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP