ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? કવિ દલપતરામ નર્મદ દયાનંદ સરસ્વતી મહાકવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નર્મદ દયાનંદ સરસ્વતી મહાકવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મ કોણે બનાવી ? આપેલ પૈકી કોઈ નહીં વિપુલ શાહ જયંતિભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ આપેલ પૈકી કોઈ નહીં વિપુલ શાહ જયંતિભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? ફાધર વાલેસ એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ કાકાસાહેબ કાલેલકર ફાધર વાલેસ એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP