ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

રણજિતરામ મહેતા
આનંદશંકર ધ્રુવ
ક્ષેમુ દિવેટીયા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ?

નારાયણ સૂર્વે
રમેશ પારેખ
નવલરામ ત્રિવેદી
ડૉ. રમેશ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

ખંડુભાઈ દેસાઈ
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

ડાહ્યાભાઈ
રણછોડભાઈ ઉદયરામ દવે
મૂળશંકર મુલાણી
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP