ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી જલન માતરી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ દુલા ભાયા કાગ ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? સ્વામી આનંદ મકરંદ દવે ભોજા ભગત દુલાભાયા કાગ સ્વામી આનંદ મકરંદ દવે ભોજા ભગત દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? સુરેશ દલાલ કાંતિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા તારક મહેતા સુરેશ દલાલ કાંતિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP