ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ
ગીજુભાઈ બધેકા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
હિન્દ સ્વરાજ
નીતિવાદને માર્ગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

પ્રહરી યુગ
પંડિત યુગ
સાહિત્ય યુગ
મૂર્ધન્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ?

ઇંગ્લેન્ડની મુસાફરી
હિન્દીની મુસાફરી
ભારત દર્શન
આફ્રિકાનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ચર્ચીલના ભારત આગમન સંબંધિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP