ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ
ગીજુભાઈ બધેકા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ?

જ્યોતીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
ઈશ્વર પેટલીકર
અશોક દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP