ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ?

અંતરાલ
સપ્તધારા
અંધારી ગલીમાં સફેદ ટપકાં
વિકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

માણસાઈના દીવા
યુગવંદના
સોરઠ સંતવાણી
સિંધુડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

અમૃતલાલ વેગડ
કાકાસાહેબ કાલેલકર
મહેન્દ્ર મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP