ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ? અંતરાલ સપ્તધારા અંધારી ગલીમાં સફેદ ટપકાં વિકટર અંતરાલ સપ્તધારા અંધારી ગલીમાં સફેદ ટપકાં વિકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર રાજીવ પટેલ પીતાંબર પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર રાજીવ પટેલ પીતાંબર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. શીખરીણી મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શીખરીણી મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? માણસાઈના દીવા યુગવંદના સોરઠ સંતવાણી સિંધુડો માણસાઈના દીવા યુગવંદના સોરઠ સંતવાણી સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? કાક મુંજાલ મંજરી મુંજ કાક મુંજાલ મંજરી મુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP