ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

શેખ અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા
ફારુક શેખ
ઓમર અબ્દુલ્લા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી કિશોર મકવાણા
શ્રી મહેન્દ્ર મેઘાણી
શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી ચિનુભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ અબ્દુલહુસેન
કુતુબ અલીખાન
કુતુબ મલિકહુસેન
કુતુબ નાસિરહુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP