ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘યદા તદા ગઝલ’ ગઝલસંગ્રહ કોનો છે ? સ્નેહી પરમાર ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુંદનિકા કાપડીયા સ્નેહી પરમાર ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુંદનિકા કાપડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ હરીન્દ્ર દવે કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. ભવની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' કયા કવિના જાણીતા છે ? અખાભગત ધીરાભગત ભોજાભગત રવિસાહેબ અખાભગત ધીરાભગત ભોજાભગત રવિસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? કૌશલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ કૌશલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP