ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુન્દરમ્ નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુન્દરમ્ નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પ્રેમાનંદ નર્મદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ નર્મદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. શબ્દસેતુ પરબ કુમાર શબ્દસૃષ્ટિ શબ્દસેતુ પરબ કુમાર શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? ઉપરવાસ કથાત્રયી અમૃતા અમૃતકુંભ તેડાગર ઉપરવાસ કથાત્રયી અમૃતા અમૃતકુંભ તેડાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? એક આગિયાને ઘેરૈયા મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ એક આગિયાને ઘેરૈયા મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP