ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

કવિ સુન્દરમ્
રાજેન્દ્ર શુક્લ
નિરંજન ભગત
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો
ઉમાશંકર જોષી - ધૂમકેતુ
અલીખાન બલોચ - શૂન્ય
સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

રાજાઓને
દેવોને
સગા-સંબંધીઓને
દાનવોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ?

કેખુશરો કાબરાજી
મહિપતરામ નીલકંઠ
ઇચ્છારામ દેસાઈ
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

સુરેશ જોષી
રમેશ પારેખ
લાભશંક્ર ઠાકર
હસમુખ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP