ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

નિરંજન ભગત
રાજેન્દ્ર શુક્લ
કવિ સુન્દરમ્
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

વેણીભાઈ પુરોહિત
મધુરાય
દિનકરરાય વૈદ્ય
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ચૈત્ર સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ
ભાદરવા સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP