ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
રાજેન્દ્ર શુક્લ
નિરંજન ભગત
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

હેમચંદ્રાચાર્યે
મહર્ષિ કપિલે
પતંજલિએ
સિદ્ધરાજ જયસિંહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

જયશંકર 'સુંદરી'
ઉમાશંકર જોષી
ગિજુભાઈ બધેકા
પંડિત ઓમકારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP