ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શુક્લ
કવિ સુન્દરમ્
નિરંજન ભગત
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

નરસિંહરાવ દિવેટિયા
વિશ્વનાથ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

અંબાલાલ દેસાઈ
કરસનદાસ મૂળજી
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

ધીરુબહેન પટેલ
પ્રિયકાન્ત પરીખ
દિગીશ મહેતા
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP