ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

નિરંજન ભગત
ડૉ. હરિવલ્લભ ભાયાણી
કવિ સુન્દરમ્
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
કેશવહર્ષદ ધ્રુવ
આનંદશંકર ધ્રુવ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

સ્વામી સચ્ચિદાનંદ
વૈદ્ય પુનર્વસુ
જિપ્સી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP