ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? રાજાઓને દેવોને સગા-સંબંધીઓને દાનવોને રાજાઓને દેવોને સગા-સંબંધીઓને દાનવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? કેખુશરો કાબરાજી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? સુરેશ જોષી રમેશ પારેખ લાભશંક્ર ઠાકર હસમુખ પાઠક સુરેશ જોષી રમેશ પારેખ લાભશંક્ર ઠાકર હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP