ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ?

સાંઈરામ દવે
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

ગ્રંથાવલિ
ચિંતાગ્રસ્ત
વિચારમાધુરી
કાવ્યવિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?

અખો
દયાનંદ સરસ્વતી
દલપતરામ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP