ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

અરદેશર ખબરદાર
નટવરલાલ પંડ્યા
કવિ બોટાદકર
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

મનસુખરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ
ઇચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નામદેવ-ગુજરાત
ચૈતન્ય-ઓડિશા
મીરાંબાઈ-રાજસ્થાન
રામાનંદ-વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
વલયની અવકાશી સફર - આત્મકથા
બાનો વાડો - નાટક
આવ, ભાણા આવ ! - હાસ્યકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેક્ઝેન્ડર ફાર્બસ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP