ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ભીલોડા તારંગા રાજકોટ ચાણસ્મા ભીલોડા તારંગા રાજકોટ ચાણસ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક આવ, ભાણા આવ ! - હાસ્યકથા એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક આવ, ભાણા આવ ! - હાસ્યકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝેન્ડર ફાર્બસ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝેન્ડર ફાર્બસ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP