ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

બળવંતરાય ઠાકોર
નટવરલાલ પંડ્યા
અરદેશર ખબરદાર
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન
બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

રાજેન્દ્ર શુકલ
વિનોદ જોશી
હર્ષ બ્રહ્મભટ્ટ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP