ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

પતંજલિએ
હેમચંદ્રાચાર્યે
મહર્ષિ કપિલે
સિદ્ધરાજ જયસિંહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

રા.વિ.પાઠક
ચંદ્રવદન મહેતા
બટુભાઈ ઉમરવાડિયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ?

પિતાંબર પટેલ
રાજેન્દ્ર શુકલ
વેણીભાઈ પુરોહિત
શ્યામ બાબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP