ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ?

નર્મદા અને ઢાઢર
સાબરમતી અને કંઠી
શેઢી અને મહી
વાત્રક અને સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

સીદી સૈયદની જાળી - અમદાવાદ
રાણ કી વાવ - પાટણ
સુદામા મંદિર - જુનાગઢ
પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP