ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

ભાગ્યવિધાતા
કલહાર
કાવ્યરસ
વખાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવીની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાળુંનું પાત્ર કોણે ભજવ્યું છે ?

ઉપેન્દ્ર ત્રિવેદી
નરેશ કનોડિયા
અરવિંદ ત્રિવેદી
અરવિંદ રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP