ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? દિલીપ રાણપુરા ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? ચિનુ મોદી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? પ્રાચીન વાર્તાઓ પ્રાચીન કવિઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન વાર્તાઓ પ્રાચીન કવિઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. અંગ્રેજો ગાંધીજી સરદાર પટેલ ભારતની પ્રજા અંગ્રેજો ગાંધીજી સરદાર પટેલ ભારતની પ્રજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ? કે.કા.શાસ્ત્રી ચંદ્રકાન્ત શેઠ આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહિત કે.કા.શાસ્ત્રી ચંદ્રકાન્ત શેઠ આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP