ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

રતિલાલ બોરીસાગર
સુરેશ જોષી
અશોક ચાવડા
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

નંદશંકર મહેતા
નગીનદાસ મારફતિયા
કરસનદાસ મૂળજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

નર્મદ
દાદાભાઈ નવરોજી
કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP