ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? અશોક ચાવડા લાભશંકર ઠાકર સુરેશ જોષી રતિલાલ બોરીસાગર અશોક ચાવડા લાભશંકર ઠાકર સુરેશ જોષી રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સ્પંદન અનિમેષ પરિત્રાણ ઉપક્રમ સ્પંદન અનિમેષ પરિત્રાણ ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? ધૂમ્રસેર મનમાં ભૂત સુર્યા કાચની દિવાલ ધૂમ્રસેર મનમાં ભૂત સુર્યા કાચની દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP