ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

અશોક ચાવડા
રતિલાલ બોરીસાગર
સુરેશ જોષી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી.

કરસનદાસ મૂળજી
નર્મદશંકર દવે
દાદાભાઈ નવરોજી
ઇચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP