ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? દુલેરાય કારાણી ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? આયોધ્યા આંદોલન ભૂકંપ 2001 કટોકટી 1975 મોગલ આક્રમણ આયોધ્યા આંદોલન ભૂકંપ 2001 કટોકટી 1975 મોગલ આક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ જયંત પાઠક ઉમાશંકર જોશી પ્રિયકાન્ત મણિયાર રાજેન્દ્ર શાહ જયંત પાઠક ઉમાશંકર જોશી પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? પ્રેમાનંદ અખો શામળ દયાનંદ પ્રેમાનંદ અખો શામળ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. મોંઘી (શોભના) રમા (રાજબા) સોનલ આનંદી મોંઘી (શોભના) રમા (રાજબા) સોનલ આનંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP