ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

શામળશાહ શેઠ
વિઠ્ઠલશંકર
દલપતરામ શેઠ
નર્મદાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

સુંદરમ્
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ?

અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP