ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી સુરેશ જોષી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી સુરેશ જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા સિંધુડો યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી મનહર ઉદાસ રમણીક સોમેશ્વર આદિલ મન્સૂરી બરકત વિરાણી મનહર ઉદાસ રમણીક સોમેશ્વર આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP