ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી દુર્ગારામ મહેતા ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ છે ? ગુણવંત શાહ ગુણવંત આચાર્ય આધ્યાનંદ ભિક્ષુ અખંડાનંદ ગુણવંત શાહ ગુણવંત આચાર્ય આધ્યાનંદ ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? પારસી વિશ્વાસી સંતાન જિન પારસી વિશ્વાસી સંતાન જિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. નર્મદ શામળ દલપતરામ આખો નર્મદ શામળ દલપતરામ આખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP