ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? સુંદરમ્ ન્હાનાલાલ સ્નેહરશ્મિ રમણિકલાલ દેસાઈ સુંદરમ્ ન્હાનાલાલ સ્નેહરશ્મિ રમણિકલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ સુરેશ જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ સુરત અમદાવાદ નડિયાદ રાજકોટ સુરત અમદાવાદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP