ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો.

સંયુક્ત ક્રિયાપદ
દ્વિકર્મક
અકર્મક
સકર્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP