ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રેવાખંડ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ રેવાખંડ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? પાટણ ધંધૂકા બાવળા ધોળકા પાટણ ધંધૂકા બાવળા ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? દ્વાદશમાસ રામરાજિયો એકાદશસ્કંધ શલોકા દ્વાદશમાસ રામરાજિયો એકાદશસ્કંધ શલોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. વિનોદ જોશી મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક વિનોદ જોશી મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ? બળવંત મહેતા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહિપતરામ રૂપરામ બળવંત મહેતા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહિપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP