ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? નંદબત્રીસી રેવાખંડ વાર્તા ચંદ્રાવલી રોહીદાસ નંદબત્રીસી રેવાખંડ વાર્તા ચંદ્રાવલી રોહીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? મનહર દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલંકારના કેટલા પ્રકાર છે ? બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવાની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવાની રૂપરેખા સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? જન્મટીપ લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ ભવસાગર જન્મટીપ લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ ભવસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? એળે નહિ તો બેળેમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં વળામણાંમાં એળે નહિ તો બેળેમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં વળામણાંમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP