ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

માનસ દર્શન - મોરારી બાપુ
તડ ને ફડ - નગીનદાસ સંધવી
વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

મનમોહનદાસ રણછોડદાસ
મયારામ શંભુનાથ
જદુરામ
ગોરધન કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

કવિ પુટપ્પા
એન્ટવ ચેખોવ
કે. શિવરામ કર્નાથ
ગીરીશ કર્નાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP