ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ભોળાભાઈ પટેલ
ધીરુબેન પટેલ
લાભશંકર ઠાકર
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો.

ધના કેશવ કાકડિયા
વીરજી લુહાર
લાડુ બારોટ
લાલજી સુતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP