ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ધીરુબેન પટેલ
રાવજી પટેલ
ભોળાભાઈ પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

દયારામ
નરસિંહ મહેતા
સ્વામી આનંદ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

મુકુલ ક્લાર્થી
વાડીલાલ ડગલી
પુરુષોત્તમ દેશપાંડે
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP