ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ધીરુબેન પટેલ લાભશંકર ઠાકર ભોળાભાઈ પટેલ રાવજી પટેલ ધીરુબેન પટેલ લાભશંકર ઠાકર ભોળાભાઈ પટેલ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? કટાવ હરિગીત ઝુલણા મનહર કટાવ હરિગીત ઝુલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર જામનગર કચ્છ રાજકોટ ભાવનગર જામનગર કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર અમરેલી રાજકોટ સુરત ભાવનગર અમરેલી રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP