ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ભોળાભાઈ પટેલ
રાવજી પટેલ
લાભશંકર ઠાકર
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

જોરાવરસિંહ જાદવ
કુમારપાળ દેસાઈ
શાહબુદ્દીન રાઠોડ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ?

મોનાલિસા
મજલિસ
ઉપરોક્ત બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP