ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. દ્વંદ્વ તત્પુરુષ અવયવીભાવ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ અવયવીભાવ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? ભોજો ભગત પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત ભોજો ભગત પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ કવિ નર્મદ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? કપડવંજ પાટણ ભરૂચ પાલીતાણા કપડવંજ પાટણ ભરૂચ પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP