ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ધીરુબેન પટેલ રાવજી પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ રાવજી પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર રાજકોટ અમરેલી સુરત ભાવનગર રાજકોટ અમરેલી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજીવ પટેલના કાવ્યસંગ્રહનું નામ શું છે ? ગોરજ ગાતાં ઝરણાં અંગત પ્રસૂન ગોરજ ગાતાં ઝરણાં અંગત પ્રસૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનિક દલપત પઢીયારનું વતન જણાવો. કહાનવાડી વરસોડા કલ્યાણજીના મુવાડા ચરાડા કહાનવાડી વરસોડા કલ્યાણજીના મુવાડા ચરાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? મુકુલ ક્લાર્થી વાડીલાલ ડગલી પુરુષોત્તમ દેશપાંડે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી વાડીલાલ ડગલી પુરુષોત્તમ દેશપાંડે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP