ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વસ્તુપાળ તેજપાળ યશપાલ શાંતુમંત્રી વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ યશપાલ શાંતુમંત્રી વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. મણિક્યચંદ્રસૂરી હિરવિજયસૂરી શાલિભદ્રસૂરી શીલગુણસૂરી મણિક્યચંદ્રસૂરી હિરવિજયસૂરી શાલિભદ્રસૂરી શીલગુણસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા ? રાજુલા બાબરા લાઠી જાફરાબાદ રાજુલા બાબરા લાઠી જાફરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પર્ણદત્ત પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પર્ણદત્ત પુષ્પગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. એક પણ નહીં બૈજુ સારંગદેવ મર્દાન એક પણ નહીં બૈજુ સારંગદેવ મર્દાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP