ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?

ઉમાશંકર જોષી
ક.મા. મુનશી
કવિ ન્હાનાલાલ
વીર નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા.

ચંદ્રશેખર ભટ્ટ
છોટુભાઈ પુરાણી
અંબુભાઈ પુરાણી
ગોસાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી નારાયણ મલ્હાર જોશી
શ્રી જગતરામ દવે
શ્રી ઘેલુભાઈ નાયક
શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ?

તૈમુર
અકબર
અલાઉદ્દીન ખીલજી
ચંગીઝખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP