ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? સોમવાર મંગળવાર રવિવાર ગુરુવાર સોમવાર મંગળવાર રવિવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ? એકપણ નહિ મણિમેખલાઈ વાસુદેવ હીંડી ગુજરાત સર્વસંગ્રહ એકપણ નહિ મણિમેખલાઈ વાસુદેવ હીંડી ગુજરાત સર્વસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. રૂડા દેવી રાણા વીરસિંહ ભીમદેવ-2 એક પણ નહિ રૂડા દેવી રાણા વીરસિંહ ભીમદેવ-2 એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? હિતેન્દ્ર દેસાઇ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1443 ઈ.સ. 1423 ઈ.સ. 1413 ઈ.સ. 1411 ઈ.સ. 1443 ઈ.સ. 1423 ઈ.સ. 1413 ઈ.સ. 1411 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP