ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? ભોલા ભીમ કુમારપાળ કરણદેવ વાઘેલા લવણપ્રસાદ ભોલા ભીમ કુમારપાળ કરણદેવ વાઘેલા લવણપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ? 3.50 2.50 4.50 1.50 3.50 2.50 4.50 1.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ? બેચરદાસ પંડિત મગનલાલ ચતુરભાઈ પટેલ ત્રિભોવનદાસ માળવી શંકરલાલ પરીખ બેચરદાસ પંડિત મગનલાલ ચતુરભાઈ પટેલ ત્રિભોવનદાસ માળવી શંકરલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા બાબુભાઈ જશાભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા બાબુભાઈ જશાભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1976 1971 1965 1960 1976 1971 1965 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP