ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વિમલ મંત્રી યશપાલ વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી વિમલ મંત્રી યશપાલ વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી ? સનત ઠાકર મનહર પરમાર વનરાજ માળી કુમાર મંગળસિંહજી સનત ઠાકર મનહર પરમાર વનરાજ માળી કુમાર મંગળસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના રંગકામ માટે કઈ નદીનું પાણી વપરાય છે ? ફોફળ આજી ભાદર માલણ ફોફળ આજી ભાદર માલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 2 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1965 1971 1976 1960 1965 1971 1976 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP