ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હીના શહેનશાહો ગુજરાત સલ્તનતના કયા સુલ્તાનને ભેટો મોકલતા હતા ?

અહમદશાહ
મુઝફ્ફરશાહ
મહંમદ બેગડો
કુત્બુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

દુર્ગારામ મહેતા
નર્મદશંકર
મહિપતરામ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP