ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

શેઠ લક્ષ્મીચંદ
શેઠ ખુશાલચંદ
શેઠ શામલાજી
શેઠ શાંતિદાસ જવાહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ?

હીરા સલાટ દરવાજો
કારંજ
મહુડી ભાગોળ
પાણી દરવાજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

તાજુદ્દીન તુઘલખ
ગ્યાસુદ્દીન તુઘલખ
મહમદ તુઘલખ
ફિરોજશાહ તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP