ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ?

નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત
નાટ્ય સંપદા - જસવંત ઠાકર
વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી
ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

ગોપનાથ
સોમનાથ
ઘેલા સોમનાથ
સપ્તેશ્વર મહાદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.

શેઠ નવરોજી પેસ્તનજી વકીલ
દાદાભાઈ નવરોજી
ખારશેદજી ફેરદુનજી પારેખ
વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?

ઈન્દુલાલ યાજ્ઞિક
પુરુષોત્તમ માવળંકર
જયપ્રકાશ નારાયણ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP