ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ટંકશાળમાં કોણે રાશિવાળા સિક્કા પડાવ્યા હતા ? શાહજહાં જહાંગીર હુમાયુ અકબર શાહજહાં જહાંગીર હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષે ગોધરામાં રાજકીય પરિષદ મળી ? 1915 1916 1917 1920 1915 1916 1917 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? તેજપાલ સજ્જનમંત્રી કુમારપાળ ભીમદેવ તેજપાલ સજ્જનમંત્રી કુમારપાળ ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ? ભચાઉ ગાંધીધામ માંડવી, કચ્છ ભૂજ ભચાઉ ગાંધીધામ માંડવી, કચ્છ ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? બાલ ગંગાધર તિલક રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ગાંધીજી બાલ ગંગાધર તિલક રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? જેમ્સ ટોડ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ જેમ્સ ટોડ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP