ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ટંકશાળમાં કોણે રાશિવાળા સિક્કા પડાવ્યા હતા ? હુમાયુ જહાંગીર શાહજહાં અકબર હુમાયુ જહાંગીર શાહજહાં અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો .1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા 1,3,4,2 1,4,3,2 4,3,1,2 2,1,4,3 1,3,4,2 1,4,3,2 4,3,1,2 2,1,4,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 12 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ? 18 ઓક્ટોબર, 1920 27 મે, 1915 14 ઓક્ટોબર, 1916 19 ઑગસ્ટ, 1918 18 ઓક્ટોબર, 1920 27 મે, 1915 14 ઓક્ટોબર, 1916 19 ઑગસ્ટ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ? તે બે ગણું જમતો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP