ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ? મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ અહમદશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'છેલ્લો કટોરો ઝેરનો બાપુ' કોણે ગાયું ? ઉમાશંકર જોષી કાન્ત દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી કાન્ત દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? બળવંતરાય ગોપાલજી મહેતા ડૉ. જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ બળવંતરાય ગોપાલજી મહેતા ડૉ. જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે ? નવસારી તાપી સુરત જુનાગઢ નવસારી તાપી સુરત જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ બારડોલી સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ બારડોલી સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? શોભનદેવ વસ્તુપાળ-તેજપાલ વિમલમંત્રી કુમારપાળ શોભનદેવ વસ્તુપાળ-તેજપાલ વિમલમંત્રી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP