ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
રામનારાયણ પાઠક - મનો વિહાર
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ?

અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
ઉપમા
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

ચંદ્રકાંત બક્ષી
કનૈયાલાલ મુનશી
પુરુરાજ જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP