ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? ગૌરીશંકર જોષી જ્યોતીન્દ્ર દવે પન્નાલાલ પટેલ ક.મા. મુનશી ગૌરીશંકર જોષી જ્યોતીન્દ્ર દવે પન્નાલાલ પટેલ ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? ગુજરાતનો નાથ માનવીની ભવાઈ મળેલા જીવ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ માનવીની ભવાઈ મળેલા જીવ સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? પિંગળ મુની રા.વિ. પાઠક દલપતરામ નર્મદ પિંગળ મુની રા.વિ. પાઠક દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાત + અનાવરણ વાત + આવરણ વાતા + આવરણ વા + તાવાર્ણ વાત + અનાવરણ વાત + આવરણ વાતા + આવરણ વા + તાવાર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ ભવેન કચ્છી લાભશંકર ઠાકર દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ ભવેન કચ્છી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા નગીનદાસ પારેખ મણિશંકર ભટ્ટ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા નગીનદાસ પારેખ મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP