ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ?

આપેલ બંને
આપેલ માંથી કોઈ નહી
આધુનિક કવિતાના જ્યોતિર્ધર
સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

સૌરાષ્ટ્ર દર્પણ
વિજ્ઞાન વિલાસ
જ્ઞાનસાગર
રાસ્તેગોફતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ?

ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP