ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી ક.મા. મુનશી પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી ક.મા. મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? ડૉ. ચેખોવ એલેક્ઝાન્ડર કાકાસાહેબ કાલેલકર ફાધર વાલેસ ડૉ. ચેખોવ એલેક્ઝાન્ડર કાકાસાહેબ કાલેલકર ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે ? ઉદ્દેશ્ય સંસ્કૃતિ શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ ઉદ્દેશ્ય સંસ્કૃતિ શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. જયંત પાઠક બાલમુકુન્દ દવે હરિન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક બાલમુકુન્દ દવે હરિન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP