ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ?

પોસ્ટ ઓફિસ
બિલીપત્ર
સોનેરી પંખી
ભૈયાદાદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ?

સાપ સીડી
કરો કંકુના
રમત શૂન્ય ચોકડીની
વેણીને આવ્યા ફૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP