ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ક.મા. મુનશી પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સિંધુડો યુગવંદના માણસાઈના દીવા સોરઠ સંતવાણી સિંધુડો યુગવંદના માણસાઈના દીવા સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? ધૂમકેતુ સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ધૂમકેતુ સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ મુકેશ જોષી નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? ગાંધીજી કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ રણજીતસિંહ ગાયકવાડ ગાંધીજી કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ રણજીતસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP