ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

પ્રફુલ્લ રાવલ
ગુણવંતરાય આચાર્ય
દલસુખભાઈ માલવણિયા
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

સુરેશ જોષી
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે.

ભારતીય ભાષા સંસ્થાન
ગુજરાત વિશ્વકોષ ન્યાય
ભારતીય વિદ્યાભવન
ભારતીય સંસ્કૃતિ પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

લઘરો
મારે નામને દરવાજે
ટોળા અવાજ ઘોંઘાટ
વહી જતી પાછળ રમ્યઘોષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP