ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. લીલેરો ઢાળ પ્રતીક સમીપ અશબ્દ લીલેરો ઢાળ પ્રતીક સમીપ અશબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દવાખાનું - શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? ઉમાશંકર જોશી કલાપી દલપતરામ સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી દલપતરામ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? હરીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી મકરંદ દવે હરીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુમા ___ ભાવ પ્રકટ થાય છે. લાઘવ દ્વારા ચિત્ર દ્વારા ચોટદાર રીતે વ્યંગ રીતે લાઘવ દ્વારા ચિત્ર દ્વારા ચોટદાર રીતે વ્યંગ રીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP