ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

મણિલાલ દ્વિવેદી
ન્હાનાલાલ
વિશ્વનાથ ભટ્ટ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

પરમાનંદ ઠક્કર
ભીખુભા રાઓલ
હરિહર લોહાણા
વજેસંગ રાજપૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

લલ્લુરામ વ્યાસ
પ્રેમાનંદ
ડૉ.નિરંજન રાજગુરૂ
ધાર્મિકલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP