ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ હરિહર લોહાણા વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ હરિહર લોહાણા વજેસંગ રાજપૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? ગરબી ગરબા પદો દુહા ગરબી ગરબા પદો દુહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "એમ ઉગાર્યો ચંદ્રહાસ" કાવ્યનું સ્વરૂપ જણાવો. ગરબી આખ્યાનખંડ પદ કાફી ગરબી આખ્યાનખંડ પદ કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP