ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

નરસિંહરાવ દિવેટિયા
મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

બળવંતરાય ઠાકોર
ધીરુ પરીખ
પન્ના નાયક
બ. ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP