ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

વિશ્વનાથ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટિયા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી
આપેલ તમામ
ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

હરિહર ભટ્ટ
નગીન પારેખ
વિશ્વનાથ ભટ્ટ
બંસીધર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

પરિશિષ્ટ પર્વ
દયાશ્રય
ત્રિષષ્ટિશલાકા પુરુષ
વીતરાગ સ્રોત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મકાનના ભૂત’ સાહિત્યકારની પ્રથમ વાર્તા છે ?

ભાનુપ્રસાદ પંડચા
કિશોર જાદવ
ચંદ્રકાન્ત બક્ષી
સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP