ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

નરસિંહરાવ દિવેટિયા
વિશ્વનાથ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી પરીક્ષિતલાલ મજુમદાર
શ્રી મામા સાહેબ ફડકે
શ્રી જુગતરામ દવે
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

માઘ નવરાત્રી
અષાઢ નવરાત્રી
આસો નવરાત્રી
ચૈત્ર નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP