ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

વિશ્વનાથ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટિયા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

ઝવેરચંદ મેઘાણી
શામળ
રમણલાલ વ. દેસાઈ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
ઝીણાભાઈ દેસાઈ
રમણલાલ દેસાઇ
નરહરિ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP