ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ નવલિકા નાટક નવલકથા ચિંતનાત્મક નિબંધ નવલિકા નાટક નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂચ્છકટિકમ્ના રચયિતાનું નામ જણાવો. કાલીદાસ સુદ્રક માઘ કલ્હણ કાલીદાસ સુદ્રક માઘ કલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જલન માતરી જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? અંકિત ત્રિવેદી હર્ષદેવ માધવ જલન માતરી ચીનુ મોદી અંકિત ત્રિવેદી હર્ષદેવ માધવ જલન માતરી ચીનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP