ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

વિશ્વનાથ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટિયા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

જોસેફ મેકવાન
મોહમ્મદ માંકડ
અબ્દુલગની દહીંવાલા
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ?

રણછોડભાઈ ઉદયરામ
કે.હ.ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP