ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

મરાઠી સર્જક
સવાયા સર્જક
સવાઈ ગુજરાતી
લલિત નિબંધકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

બળવંત મહેતા
રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

ભણકાર - ખંડકાવ્ય
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
કરણઘેલો - નવલકથા
કુંવરબાઈનું મામેરું - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP