ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

કુંદનિકા કાપડિયા
વર્ષા અડાલજા
ધીરુબેન પટેલ
હિમાંશી શેલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

પૃથ્વીવલ્લભ
જય સોમનાથ
ગુજરાતનો નાથ
પાટણની પ્રભુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

નરહરિ પરીખ
રમણલાલ દેસાઇ
ઝીણાભાઈ દેસાઈ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી
ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP