ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? રાજેન્દ્ર શાહ સુન્દરમ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી રાજેન્દ્ર શાહ સુન્દરમ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સ્વાભિમાનનાં તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવાની રૂપરેખા મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવાની રૂપરેખા મનની વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? કટોકટી 1975 મોગલ આક્રમણ ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન કટોકટી 1975 મોગલ આક્રમણ ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જયકુમારી વિજય’ નાટક કોનું છે ? જહાંગીર દેસાઈ રણછોડભાઈ દવે બહેરામજી મલબારી કરસનદાસ મૂળજી જહાંગીર દેસાઈ રણછોડભાઈ દવે બહેરામજી મલબારી કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP