ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

સુખદુ:ખના સાથીમાં
એળે નહિ તો બેળેમાં
માનવીની ભવાઈમાં
વળામણાંમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે?

ગાયત્રી પરિવાર
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
સ્વામિનારાયણ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ?

વિનોદ ભટ્ટ
ગગનવિહારી મહેતા
મધુસૂદન પારેખ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

ઝીણાભાઈ દેસાઈ
કિસનસિંહ ચાવડા
હરિકૃષ્ણ પાઠક
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

પ્રાગજી ડોસા
રણછોડભાઈ ઉદયરામ દવે
સી.સી.મહેતા
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP