ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? સુખદુ:ખના સાથીમાં વળામણાંમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં સુખદુ:ખના સાથીમાં વળામણાંમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? વિનોદિની નીલકંઠ જય વસાવડા કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ જય વસાવડા કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? સુરેશ જોશી ઉમાશંકર જોશી ગૌરીશંકર જોશી વિનોદ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી ગૌરીશંકર જોશી વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? ઝૂલણાં મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ઝૂલણાં મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP