ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

મા પાવા તે ગઢથી ઊતર્યા
કજોડાનો ગરબો
આનંદનો ગરબો
અંબાજીના શણગારનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ?

પ્રકાશ એન. શાહ
કુમારપાળ દેસાઈ
વર્ષાબેન અડાલજા
સિતાંશુ યશશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP