ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

હસમુખ પાઠક
નાનાભાઈ ભટ્ટ
અનિલ ચાવડા
રમણિક સામેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

હેમચંદ્રાચાર્ય
રામનારાયણ પાઠક
રણજીતરામ મહેતા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP