ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી
વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
માનસ દર્શન - મોરારી બાપુ
તડ ને ફડ - નગીનદાસ સંધવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

આદિલ મન્સૂરી
વિશ્વનાથ ભટ્ટ
જયંતિલાલ ગોહેલ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

નીતા રામૈયા
પ્રહલાદ પારેખ
અનિલ જોશી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP