ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
નાયિકાના દિયર માટે
ભગવાન શંકર માટે
નાયિકાના નણદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

રમણલાલ વ. દેસાઈ
પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
ચુનીલાલ વ. શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP