ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? રૂપરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ ભોળાનાથ સારાભાઈ રૂપરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? કચ્છ પાટણ ચાંપાનેર અમદાવાદ કચ્છ પાટણ ચાંપાનેર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? પાલિતાણા શેત્રુંજય તારંગા ગિરનાર પાલિતાણા શેત્રુંજય તારંગા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? રામસિંહ ચંપત રાય ચક્રધ્વજ રાઉ કરણસિંહ રામસિંહ ચંપત રાય ચક્રધ્વજ રાઉ કરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3, 4 4, 3, 2 3, 1, 2 2, 1, 4 1, 2, 3, 4 4, 3, 2 3, 1, 2 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP