ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતાં ત્રિપૂરી સંકટ સજાર્યું હતું, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા પક્ષની સ્થાપના કરવામાં આવી ?

ધ ઈન્ડિયન એસોસિયેશન
ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ
ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક
ઈન્ડિયા લીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
બાબુભાઈ જશાભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP