ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? ઋષિપ્રસાદ સદ્દગુરુ એકોઝ શારદા નવરંગ ઋષિપ્રસાદ સદ્દગુરુ એકોઝ શારદા નવરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પીળું ગુલાબ અને હું' ના લેખક કોણ છે ? લાભશંકર ઠાકર ચિનુ મોદી હસમુખ બારાડી મધુરાય લાભશંકર ઠાકર ચિનુ મોદી હસમુખ બારાડી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાચબા-કાચબી'નું ભજન કોનું જાણીતું છે ? ભોજાભગત પ્રીતમ બાબુસાહેબ ગાયકવાડ ધીરો ભોજાભગત પ્રીતમ બાબુસાહેબ ગાયકવાડ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? કજોડા શૂરો રાઠોડ સરાણિયો જૂઠણ કજોડા શૂરો રાઠોડ સરાણિયો જૂઠણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ? ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP