ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? ઋષિપ્રસાદ શારદા સદ્દગુરુ એકોઝ નવરંગ ઋષિપ્રસાદ શારદા સદ્દગુરુ એકોઝ નવરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર જયંતી દલાલ આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ બળવંતરાય ઠાકોર જયંતી દલાલ આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો. લેન્ડસ્કેપ ચોટીયાનો ચીકો ચકોર કલાગુરુ લેન્ડસ્કેપ ચોટીયાનો ચીકો ચકોર કલાગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? આઉટલેન્ડર વેનીટી ફેર ધ ક્રાઉન એકવસ આઉટલેન્ડર વેનીટી ફેર ધ ક્રાઉન એકવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? ગંગાસતી મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા ગંગાસતી મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. વીરપુર શિનોર તલગાજરડા તળાજા વીરપુર શિનોર તલગાજરડા તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP