ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

પ્રિયકાન્ત મણિયાર
જ્યોતીન્દ્ર દવે
શિવકુમાર જોશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

ઝવેરચંદ મેઘાણી
પિંગળશી ગઢવી
દુલાભાયા કાગ
હેમુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP