ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

સંત અમરદેવીદાસ
પૂ. ડોંગરેજી મહારાજ
સંત પુનિત મહારાજ
ભિક્ષુ અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ?

નર્મદ
ધીરુભાઈ ઠાકર
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદુલાલ બેચરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

તુલસી ક્યારો
રઢીયાળી રાત
સોરઠ તારાં વહેતાં પાણી
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP