ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? ઋષિપ્રસાદ નવરંગ સદ્દગુરુ એકોઝ શારદા ઋષિપ્રસાદ નવરંગ સદ્દગુરુ એકોઝ શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. મત્લા, મકતા લબ્ધ, મત્લા પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ મત્લા, મકતા લબ્ધ, મત્લા પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? નર્મદ ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદુલાલ બેચરભાઈ પટેલ નર્મદ ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદુલાલ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? હિન્દી-ગુજરાતી વ્રજ વ્રજ-ગુજરાતી રાજસ્થાન હિન્દી-ગુજરાતી વ્રજ વ્રજ-ગુજરાતી રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? તુલસી ક્યારો રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી જય સોમનાથ તુલસી ક્યારો રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP