ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારો સંઘર્ષ સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારું સાહસ મારો સંઘર્ષ સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારું સાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી જયંતિ દલાલ મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ? આદિલ મન્સૂરી વિશ્વનાથ ભટ્ટ વિનેશ અંતાણી જયંતિલાલ ગોહેલ આદિલ મન્સૂરી વિશ્વનાથ ભટ્ટ વિનેશ અંતાણી જયંતિલાલ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. દર્શનશાસ્ત્રની આરણ્યક ઉપનિષદ્ વેદોની દર્શનશાસ્ત્રની આરણ્યક ઉપનિષદ્ વેદોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી કિશોર મકવાણા શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી ચિનુભાઈ મોદી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી કિશોર મકવાણા શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી ચિનુભાઈ મોદી શ્રી કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP